પૃથ્વીની સરેરાશ ઘનતા:

  • A
    $g$ ના સમપ્રમાણમાં છે
  • B
    $g$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    $g$ પર આધાર રાખતી નથી
  • D
    $g$ નું જટિલ વિધેય છે

Explore More

Similar Questions

જો પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યા બમણી થાય,તો પૃથ્વીની સપાટી પર રહેલા $m$ દળના પદાર્થના વજનમાં શું ફેરફાર થશે?

ચંદ્રનું દળ $7.34 \times 10^{22} \ kg$ છે અને ચંદ્રની ત્રિજ્યા $1.74 \times 10^6 \ m$ છે,તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ પ્રવેગનું મૂલ્ય ....... $N/kg$ થશે.

જો કોઈ ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય,તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ........ હશે.

એક સાદું લોલક પૃથ્વીની સપાટી પર $F$ આવૃત્તિ સાથે દોલન કરે છે. તેને પૃથ્વીની સપાટીથી $R/3$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે ($R =$ પૃથ્વીની ત્રિજ્યા). $R/3$ ઊંડાઈએ દોલનની આવૃત્તિ કેટલી હશે?

પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું સમીકરણ લખો,જ્યાં $h << R_e$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo